હાથરસ દુર્ઘટના બાદ બાબા અંડરગ્રાઉન્ડ ડ્રગ્સ-છોકરીઓના વ્યસની બાબા ફરાર

મંગળવારે યુપીના હાથરસમાં સત્સંગ બાદ ભાગદોડ મચી ગઈ હતી. એમાં મહિલાઓ અને બાળકો ફસાઈ ગયાં હતાં. ભીડે તેમને કચડી નાખ્યાં અને મૃતદેહોના ઢગલા થઈ ગયા. અત્યારસુધીમાં ૧૨૨ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટા ભાગનાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ છે. તાજેતરનાં વર્ષોમાં આ સૌથી મોટી દુર્ઘટના છે.