ફતેપુરા તાલુકાનાં ભોજેલા ગામના રહેવાસી ચિરાગ વળવાઇ ઉત્તરાખંડના ચારધામ કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી ગંગોત્રી જવા માટે સાયકલથી નીકળેલ છે. જેમનો રૂટ અંદાજીત ૨૩૦૦ કિલોમીટર જેટલો થાય છે દાહોદ જિલ્લાના પહેલા એવા યુવાન છે જેઓ આટલું મોટું અંતર કાપી ભગવાનના દર્શન કરવા જઈ રહેલ છે…
ઝાલોદ નગરમાં સાયકલ પર ઉત્તરાખંડના ચારધામ જતા યુવાનનું સ્વાગત કરાયું
સંબંધિત ન્યૂઝ
-
પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) ની પત્ની વિશે વાંધાજનક ટિપ્પણી કરનારી નાજિયા ઇલાહી ખાન સામે એફઆઇઆર
24 June, 2026 -
બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘર વિહોણા બનેલા પરીવારે આપી આત્મદાહની ચીમકી
23 June, 2026 -
લખનૌ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આગની ઘટના અંગે, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક
22 June, 2026 -
“આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે જ્યાં 75% થી વધુ વસ્તી ખેતી પર આધાર રાખે છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ
20 June, 2026 -
એક સમયે, દેશમાં ફક્ત 500 જેટલા સ્ટાર્ટઅપ્સ હતા. આજે, 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, પીએમ નરેન્દ્ર મોદી
19 June, 2026
