સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આપનું આપેલ લોહી કોઈકનું જીવન બચાવી શકે છે કાર્યક્રમનું કરેલ

આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે સંતરામપુર તાલુકા હેલ્થ કચેરીનાં સંજયભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આયોજન કરેલ છે આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહીસાગરનાં માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ સંતરામપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે યોજવામાં આવેલ હતો જેમાં ડોક્ટરો દ્વારા દીપ પ્રગટાવી આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરેલ છે..