આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે સંતરામપુર તાલુકા હેલ્થ કચેરીનાં સંજયભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આયોજન કરેલ છે આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહીસાગરનાં માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ સંતરામપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે યોજવામાં આવેલ હતો જેમાં ડોક્ટરો દ્વારા દીપ પ્રગટાવી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ છે..
સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આપનું આપેલ લોહી કોઈકનું જીવન બચાવી શકે છે કાર્યક્રમનું કરેલ
સંબંધિત ન્યૂઝ
-
બીજેપી મંત્રી વિજય શાહે દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો, કર્નલ સોફિયા કુરેશી વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી
13 May, 2025 -
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી, ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
12 May, 2025 -
પાકિસ્તાને તેમના નવા હુમલાનું નામ ‘બુન્યાન-અલ-મર્સૂસ‘ રાખ્યું
10 May, 2025 -
નિયંત્રણ રેખા પર ભારે કેલિબર હથિયારોથી ગોળીબાર : કર્નલ સોફિયા કુરૈશી
09 May, 2025 -
ભારતમાં લશ્કરી લક્ષ્યો પર હુમલો, જવાબ આપશું : કર્નલ સોફિયા કુરેશી
08 May, 2025