આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે સંતરામપુર તાલુકા હેલ્થ કચેરીનાં સંજયભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આયોજન કરેલ છે આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહીસાગરનાં માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ સંતરામપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે યોજવામાં આવેલ હતો જેમાં ડોક્ટરો દ્વારા દીપ પ્રગટાવી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ છે..
સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આપનું આપેલ લોહી કોઈકનું જીવન બચાવી શકે છે કાર્યક્રમનું કરેલ
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025