આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે સંતરામપુર તાલુકા હેલ્થ કચેરીનાં સંજયભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આયોજન કરેલ છે આપનું આપેલ લોહી ક્યાંક કોઈકનું જીવન બચાવી શકે છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહીસાગરનાં માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ સંતરામપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે યોજવામાં આવેલ હતો જેમાં ડોક્ટરો દ્વારા દીપ પ્રગટાવી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ છે..
સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આપનું આપેલ લોહી કોઈકનું જીવન બચાવી શકે છે કાર્યક્રમનું કરેલ
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
