નીટ પેપર લીક પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

દિલ્હી : “જાે મેરિટના આધારે નોકરીઓ આપવામાં નહીં આવે, જાે અસમર્થ લોકોને વાઈસ ચાન્સેલર બનાવવામાં આવે, જાે વૈચારિક સંરેખણ પરીક્ષાના માળખાને પ્રભાવિત કરે, તો આ વસ્તુઓ થશે… જ્યાં સુધી અસરકારક, પ્રામાણિક અને નિષ્પક્ષ વ્યક્તિઓ સત્તા સંભાળશે નહીં ત્યાં સુધી આ વલણ ચાલુ રહેશે…”