ભાપજના નેતા મનોજ તિવારીનું નિવેદન

દિલ્હીઃ ભાજપના નેતા મનોજ તિવારીએ તક માટે વરિષ્ઠ નેતૃત્વનો આભાર માન્યો, કહ્યું કે વલણો પ્રોત્સાહક છે પરંતુ અંતિમ ગણતરીની રાહ જાેશે… તેમજ જે રીતે જનતાનો બીજેપીને પ્રેમ મળી રહ્યો છે તેવી રીતે આવનારા સમયમાં અમે વધુ પ્રયત્ન કરશું અને બીજેપી આવનારા ઈલેક્શનમાં ૪૦૦ પારનું સ્વપ્ન માનનિય નરેન્દ્ર મોદીજી અવશ્ય પુરુ કરશે…