નવસારી જિલ્લાના ચીખલી ખાતે આવેલ તળાવની કામગીરી સ્થગિત કરાઈ

નવસારી જિલ્લાના ચીખલી ખાતે આવેલ એક તળાવ માટે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ઓ.એફ.ડી. એન્ડ ડ્રેનેજ પેટા વિભાગ, ગણદેવી દ્વારા તળાવને ઉંડા કરવાની કામગીરીને સ્થગિત કરવામાં આવેલ હતું…