છપરામાં વિવાદ પર બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું

પટના, બિહારઃ છપરામાં વિવાદ પર બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, “અમે તપાસ માટે કહ્યું છે… આની તપાસ થવી જાેઈએ… આટલા બધા પોલીસકર્મીઓ તેમની સાથે કેમ ફરે છે. આ તપાસનો વિષય છે. “તે કમનસીબ છે કે લાલુ યાદવ કે રાબડીના અંગરક્ષક મીસા ભારતી સાથે ફરે છે…જાે કોઈ (રોહિણી આચાર્ય) એક જ બૂથની બે વાર મુલાકાત લે તો તે કમનસીબ છે. …”