પટના, બિહારઃ છપરામાં વિવાદ પર બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, “અમે તપાસ માટે કહ્યું છે… આની તપાસ થવી જાેઈએ… આટલા બધા પોલીસકર્મીઓ તેમની સાથે કેમ ફરે છે. આ તપાસનો વિષય છે. “તે કમનસીબ છે કે લાલુ યાદવ કે રાબડીના અંગરક્ષક મીસા ભારતી સાથે ફરે છે…જાે કોઈ (રોહિણી આચાર્ય) એક જ બૂથની બે વાર મુલાકાત લે તો તે કમનસીબ છે. …”
છપરામાં વિવાદ પર બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું
સંબંધિત ન્યૂઝ
-
બીજેપી મંત્રી વિજય શાહે દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો, કર્નલ સોફિયા કુરેશી વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી
13 May, 2025 -
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી, ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
12 May, 2025 -
પાકિસ્તાને તેમના નવા હુમલાનું નામ ‘બુન્યાન-અલ-મર્સૂસ‘ રાખ્યું
10 May, 2025 -
નિયંત્રણ રેખા પર ભારે કેલિબર હથિયારોથી ગોળીબાર : કર્નલ સોફિયા કુરૈશી
09 May, 2025 -
ભારતમાં લશ્કરી લક્ષ્યો પર હુમલો, જવાબ આપશું : કર્નલ સોફિયા કુરેશી
08 May, 2025