પટના, બિહારઃ છપરામાં વિવાદ પર બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, “અમે તપાસ માટે કહ્યું છે… આની તપાસ થવી જાેઈએ… આટલા બધા પોલીસકર્મીઓ તેમની સાથે કેમ ફરે છે. આ તપાસનો વિષય છે. “તે કમનસીબ છે કે લાલુ યાદવ કે રાબડીના અંગરક્ષક મીસા ભારતી સાથે ફરે છે…જાે કોઈ (રોહિણી આચાર્ય) એક જ બૂથની બે વાર મુલાકાત લે તો તે કમનસીબ છે. …”
છપરામાં વિવાદ પર બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું
સંબંધિત ન્યૂઝ
-
માત્ર ૪૦ દિવસની સંપૂણ પ્રક્રિયાએ સાર્થકતાનું પ્રમાણ છે
19 January, 2026 -
પિતા પુત્ર એકબીજા ના પ્રેરણાસ્ત્રોત
17 January, 2026 -
મુંબઈ | મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીઓ પર, શિવસેના (UBT) ના નેતા સંજય રાઉત કહે છે,
16 January, 2026 -
મુઝફ્ફરનગર, યુપી: આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના વડા ચંદ્રશેખર આઝાદ કહે છે,
13 January, 2026 -
અમદાવાદ એર ઈન્ડિયા એરપોર્ટ ઉપર ફરિયાદીને છબરડો
12 January, 2026
