દહેગામ તાલુકાના સલકી ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી હતી જેમાં સમગ્ર ગ્રામજનોઓએ ભાગ લીધો હતો.. વિડીયો અને ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કેવી રીતે ગ્રામજનોના આ કાર્યથી ગામના નાના બાળકોથી લઈને ગામના વડીલોમાં હર્ષો ઉલ્લાસની લાગણી જાેવા મળી રહી છે…
દહેગામના સલકી ગામે ગ્રામજનોએ બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી
સંબંધિત ન્યૂઝ
-
અમરેલીમાં કરોડોના ખર્ચે ગુજરાતનો પ્રથમ દેશ નો બીજો ગોપીનાથ બાયો CNG LLP પ્લાન્ટ
10 September, 2026 -
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન 2027 માટે નક્કી કરવામાં આવ્યું છે.
09 September, 2026 -
‘મને ખબર નથી કે નવસારીમાં માવાની ટેવ આવી કે નથી, સૌરાષ્ટ્ર વાળા ઘણાં, માવાથી મુક્તિ મેળવો’: PM મોદી
08 September, 2026 -
વડા પ્રધાન કાલે તેમને રાષ્ટ્રને સમર્પિત કરશે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે
07 September, 2026 -
દિલ્હી: “આજે, અમે ‘કોકરોચ જનતા પાર્ટી ડેમોક્રેટિક’ શરૂ કરી, ડેમોક્રેટિકના સ્થાપક, મનીષ બ્રહ્મભટ્ટ
03 September, 2026
