દહેગામ તાલુકાના સલકી ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી હતી જેમાં સમગ્ર ગ્રામજનોઓએ ભાગ લીધો હતો.. વિડીયો અને ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કેવી રીતે ગ્રામજનોના આ કાર્યથી ગામના નાના બાળકોથી લઈને ગામના વડીલોમાં હર્ષો ઉલ્લાસની લાગણી જાેવા મળી રહી છે…
દહેગામના સલકી ગામે ગ્રામજનોએ બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી
સંબંધિત ન્યૂઝ
-
T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મેચ અંગે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ
14 February, 2026 -
કોંગ્રેસ પાર્ટી હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ કરી
13 February, 2026 -
અભિનેતા રાજપાલ યાદવના કેસની સુનાવણી પર વકીલ, ભાસ્કર ઉપાધ્યાય
12 February, 2026 -
લોકસભામાં કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ
11 February, 2026 -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે, “જાન્યુઆરી 2020 થી 2025 સુધી, અમે I4C નો ઉપયોગ કર્યો
10 February, 2026
