દહેગામ તાલુકાના સલકી ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી હતી જેમાં સમગ્ર ગ્રામજનોઓએ ભાગ લીધો હતો.. વિડીયો અને ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કેવી રીતે ગ્રામજનોના આ કાર્યથી ગામના નાના બાળકોથી લઈને ગામના વડીલોમાં હર્ષો ઉલ્લાસની લાગણી જાેવા મળી રહી છે…
દહેગામના સલકી ગામે ગ્રામજનોએ બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
