દહેગામ તાલુકાના સલકી ગામે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી હતી જેમાં સમગ્ર ગ્રામજનોઓએ ભાગ લીધો હતો.. વિડીયો અને ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કેવી રીતે ગ્રામજનોના આ કાર્યથી ગામના નાના બાળકોથી લઈને ગામના વડીલોમાં હર્ષો ઉલ્લાસની લાગણી જાેવા મળી રહી છે…
દહેગામના સલકી ગામે ગ્રામજનોએ બળીયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહપૂર્વક યોજી
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026 -
સુરત, ગુજરાત: એક રેલીમાં, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ કહે છે,
09 March, 2026 -
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026
