પાકિસ્તાનના કરાચીની આયેશા રશીદનું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

તમિલનાડુઃ એમજીએમ હેલ્થકેરના ડૉ. કે.આર. બાલક્રિષ્નન કહે છે, “… તે દેશમાં (પાકિસ્તાનમાં) દર્દીઓને કૃત્રિમ હૃદય પંપથી મેનેજ કરવું સરળ નથી કારણ કે મોનિટર કરવા માટે જરૂરી સાધનો ત્યાં નથી. ખૂબ જ મુશ્કેલી સાથે, તેણીએ હાર્ટ પંપ મેળવ્યા. વિઝા અને તે થોડા પૈસા લઈને આવ્યાં હતાં ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું… ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપની બહાર, ઘણા દેશો આ કરી શકતા નથી…”