અમદાવાદ શહેરના નગરજનોને પુરી પાડવામાં આવતી એ.એમ.ટી.એસ.ની સેવાનું ધોરણ દિવસે દિવસે કથળતું જાય છે અને તેનો વહીવટ ખાડે ગયેલ છે તેમ છતાં છેલ્લા દસ વર્ષ થી પણ વધુ સમયથી એ.એમ.ટી.એસ માં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં આર્જવ શાહ, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(જનરલ) તરીકે ફરજ બજાવતાં આર એલ.પાંડે, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(ટેકનીકલ) તરીકે ફરજ બજાવતાં સંજય જે.એમ.પટેલ ને બદલવામાં આવતાં નથી તેઓ દ્વારા કરાયેલ વહીવટ હેઠળ એ.એમ.ટી.એસ.નું મહદાંશે ખાનગીકરણ કરી એ.એમ.ટી.એસ.ને કોન્ટ્રાકટરોના લાભાર્થે ચલાવી રહેલ છે…
એ.એમ.ટી.એસ.ના વહીવટને સુધારવા બાબતે સદંતર નિષ્ફળ ગયેલ
સંબંધિત ન્યૂઝ
-
કોંગ્રેસને વિપક્ષ બનવું પણ મુશ્કેલ હશે ઃ પીએમ મોદી
15 May, 2024 -
પડતી પાર્ટી (ભાજપ)નો ગ્રાફ ઘટી રહ્યો છે ઃ અખિલેશ યાદવ
14 May, 2024 -
અડધા ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે માવઠું, અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાઈ, ૩ કલાક ભારે પવન સાથે પડશે વરસાદ
13 May, 2024 -
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ
13 May, 2024 -
યુપીના રાયબરેલીમાં ભાજપની રેલીમાં પત્રકાર પર હુમલો
13 May, 2024