અમદાવાદ શહેરના નગરજનોને પુરી પાડવામાં આવતી એ.એમ.ટી.એસ.ની સેવાનું ધોરણ દિવસે દિવસે કથળતું જાય છે અને તેનો વહીવટ ખાડે ગયેલ છે તેમ છતાં છેલ્લા દસ વર્ષ થી પણ વધુ સમયથી એ.એમ.ટી.એસ માં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં આર્જવ શાહ, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(જનરલ) તરીકે ફરજ બજાવતાં આર એલ.પાંડે, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(ટેકનીકલ) તરીકે ફરજ બજાવતાં સંજય જે.એમ.પટેલ ને બદલવામાં આવતાં નથી તેઓ દ્વારા કરાયેલ વહીવટ હેઠળ એ.એમ.ટી.એસ.નું મહદાંશે ખાનગીકરણ કરી એ.એમ.ટી.એસ.ને કોન્ટ્રાકટરોના લાભાર્થે ચલાવી રહેલ છે…
એ.એમ.ટી.એસ.ના વહીવટને સુધારવા બાબતે સદંતર નિષ્ફળ ગયેલ
સંબંધિત ન્યૂઝ
-
દેશનો દરેક નાગરિક ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વ્યસ્ત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
13 January, 2025 -
લોસ એન્જલસમાં પરમાણુ હુમલો થયો હોય એવું ભયાનક દૃશ્ય, અત્યાર સુધીમાં ૧૧નાં મોત, ૧૬ લાખ કરોડનું નુકસાન
11 January, 2025 -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું
10 January, 2025 -
ઉદ્યોગ હોય કે કૃષિ.. સૌ કોઈ માટે વિકાસ સાધવાનો આ ઉત્તમ સમય
09 January, 2025 -
લખીમપુર ખેરીના રામચંદ્રના પોલીસ કસ્ટડીમાં મોતનો મામલો, સીઓ ધૌરહરા પીપી સિંહ ધમકી આપતા જાેવા મળ્યા..
09 January, 2025