અમદાવાદ શહેરના નગરજનોને પુરી પાડવામાં આવતી એ.એમ.ટી.એસ.ની સેવાનું ધોરણ દિવસે દિવસે કથળતું જાય છે અને તેનો વહીવટ ખાડે ગયેલ છે તેમ છતાં છેલ્લા દસ વર્ષ થી પણ વધુ સમયથી એ.એમ.ટી.એસ માં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં આર્જવ શાહ, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(જનરલ) તરીકે ફરજ બજાવતાં આર એલ.પાંડે, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(ટેકનીકલ) તરીકે ફરજ બજાવતાં સંજય જે.એમ.પટેલ ને બદલવામાં આવતાં નથી તેઓ દ્વારા કરાયેલ વહીવટ હેઠળ એ.એમ.ટી.એસ.નું મહદાંશે ખાનગીકરણ કરી એ.એમ.ટી.એસ.ને કોન્ટ્રાકટરોના લાભાર્થે ચલાવી રહેલ છે…
એ.એમ.ટી.એસ.ના વહીવટને સુધારવા બાબતે સદંતર નિષ્ફળ ગયેલ
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
