છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૭૨૮૩ થયેલ તેમાં કુલ ૧૭૧ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે જેને કારણે તાજેતરમાં તા.૧૯-૦૪-૨૪ના રોજ કાંકરીયા ભુલાભાઇ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા પ૨ વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યકિતને પુરઝડપે આવી રહેલ બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થવા પામેલ છે...
છેલ્લા દસ વર્ષમાં એએમટીએસ તથા ખાનગી બસો દ્વારા કુલ ૭૨૮૩ અકસ્માતો
સંબંધિત ન્યૂઝ
-
પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) ની પત્ની વિશે વાંધાજનક ટિપ્પણી કરનારી નાજિયા ઇલાહી ખાન સામે એફઆઇઆર
24 June, 2026 -
બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘર વિહોણા બનેલા પરીવારે આપી આત્મદાહની ચીમકી
23 June, 2026 -
લખનૌ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આગની ઘટના અંગે, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક
22 June, 2026 -
“આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે જ્યાં 75% થી વધુ વસ્તી ખેતી પર આધાર રાખે છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ
20 June, 2026 -
એક સમયે, દેશમાં ફક્ત 500 જેટલા સ્ટાર્ટઅપ્સ હતા. આજે, 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, પીએમ નરેન્દ્ર મોદી
19 June, 2026
