છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૭૨૮૩ થયેલ તેમાં કુલ ૧૭૧ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે જેને કારણે તાજેતરમાં તા.૧૯-૦૪-૨૪ના રોજ કાંકરીયા ભુલાભાઇ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા પ૨ વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યકિતને પુરઝડપે આવી રહેલ બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થવા પામેલ છે...
છેલ્લા દસ વર્ષમાં એએમટીએસ તથા ખાનગી બસો દ્વારા કુલ ૭૨૮૩ અકસ્માતો
સંબંધિત ન્યૂઝ
-
પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂનો ઘટાડો, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી કહે છે,
27 March, 2026 -
ભુવનેશ્વર, ઓડિશા: ગુમ થયેલા 22 વર્ષીય મર્ચન્ટ નેવી કેડેટની માતા, રસ્મિતા સાહૂ મહાપાત્રા કહે છે,
26 March, 2026 -
દિલ્હીના મંત્રી પરવેશ વર્મા કહે છે કે, “શીશમહલ પર CAG દ્વારા ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે,
25 March, 2026 -
હું બધા ધર્મોનો આદર કરું છું. દુર્ગા પૂજા હોય, ઈદ હોય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી
24 March, 2026 -
હૈદરાબાદ, તેલંગાણા: AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી કહે છે,
20 March, 2026
