આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે, હવે હું આ પાર્ટીમાં રહી શકતો નથી.” જ્યારે હાલમાં જે સંજાેગો છે તે સંજાેગોને જાેતા લાગતુ નથી કે જે રીતે અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીને સીચી હતી અને ભ્રષ્ટ્રાચારના ખિલાફ લડવા માટે અમો એકત્રીત થયા હતા તે દિશામાં હાલ પાર્ટી ચાલી રહી નથી જેથી હું રાજકુમાર આનંદ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છે…
પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે,
સંબંધિત ન્યૂઝ
-
તમિલનાડુના તુતુકુડીમાં શિક્ષકે સ્વખર્ચે વિદ્યાર્થીઓને પહેલીવાર કરાવ્યો ફ્લાઇટનો અનુભવ
25 March, 2025 -
મહારાષ્ટ્રના ગુસ્સે ભરાયેલા લોકોએ મુંબઈમાં કોમેડિયન કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરી
24 March, 2025 -
ગુજરાતની શાંતિ અને સુલેહ-શાંતિ કોઈપણ ભોગે સુનિશ્ચિત કરવામાં આવશે
22 March, 2025 -
દહેગામ તાલુકાના પથુજીની મુવાડી પ્રાથમિક શાળાનો બનાવ, ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોમાં ભયનો માહોલ
21 March, 2025 -
બેવફા મુસ્કાને તેના ડ્રગ એડિક્ટ પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને સૌરભની હત્યા કરી
20 March, 2025