આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે, હવે હું આ પાર્ટીમાં રહી શકતો નથી.” જ્યારે હાલમાં જે સંજાેગો છે તે સંજાેગોને જાેતા લાગતુ નથી કે જે રીતે અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીને સીચી હતી અને ભ્રષ્ટ્રાચારના ખિલાફ લડવા માટે અમો એકત્રીત થયા હતા તે દિશામાં હાલ પાર્ટી ચાલી રહી નથી જેથી હું રાજકુમાર આનંદ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છે…
પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે,
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
