આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે, હવે હું આ પાર્ટીમાં રહી શકતો નથી.” જ્યારે હાલમાં જે સંજાેગો છે તે સંજાેગોને જાેતા લાગતુ નથી કે જે રીતે અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીને સીચી હતી અને ભ્રષ્ટ્રાચારના ખિલાફ લડવા માટે અમો એકત્રીત થયા હતા તે દિશામાં હાલ પાર્ટી ચાલી રહી નથી જેથી હું રાજકુમાર આનંદ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છે…
પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે,
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026 -
સુરત, ગુજરાત: એક રેલીમાં, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ કહે છે,
09 March, 2026 -
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026
