ભારતના ચૂંટણી પંચે મારી એક પ્રેસ કોન્ફરન્સ અંગે મને નોટિસ મોકલી છે. ભાજપે ૪ એપ્રિલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, “આજે હું તમારી સામે એ કહેવા માટે હાજર છું કે કેવી રીતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું..
સમાચાર મીડિયા, ચૂંટણી પંચ ભાજપની કઠપુતળી “આતિશી”,દારૂ કૌભાંડમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ શામેલ “સંજયસિંહ”
સંબંધિત ન્યૂઝ
-
કોંગ્રેસને વિપક્ષ બનવું પણ મુશ્કેલ હશે ઃ પીએમ મોદી
15 May, 2024 -
પડતી પાર્ટી (ભાજપ)નો ગ્રાફ ઘટી રહ્યો છે ઃ અખિલેશ યાદવ
14 May, 2024 -
અડધા ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે માવઠું, અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાઈ, ૩ કલાક ભારે પવન સાથે પડશે વરસાદ
13 May, 2024 -
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ
13 May, 2024 -
યુપીના રાયબરેલીમાં ભાજપની રેલીમાં પત્રકાર પર હુમલો
13 May, 2024