સમાચાર મીડિયા, ચૂંટણી પંચ ભાજપની કઠપુતળી “આતિશી”,દારૂ કૌભાંડમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ શામેલ “સંજયસિંહ”

ભારતના ચૂંટણી પંચે મારી એક પ્રેસ કોન્ફરન્સ અંગે મને નોટિસ મોકલી છે. ભાજપે ૪ એપ્રિલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, “આજે હું તમારી સામે એ કહેવા માટે હાજર છું કે કેવી રીતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું..