મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ઈડીની ટીમ ગુરુવારે સાંજે ૭ વાગ્યે સર્ચ વોરંટ સાથે પહોંચી હતી. ટીમ તેમના ઘરની તપાસ કરી રહી છે. ઈડી તેમને ૧૦મો સમન્સ પણ આપશે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડમાંથી રાહત મેળવવાની કેજરીવાલની અરજી આજે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી...
અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ શક્ય
સંબંધિત ન્યૂઝ
-
દેશનો દરેક નાગરિક ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વ્યસ્ત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
13 January, 2025 -
લોસ એન્જલસમાં પરમાણુ હુમલો થયો હોય એવું ભયાનક દૃશ્ય, અત્યાર સુધીમાં ૧૧નાં મોત, ૧૬ લાખ કરોડનું નુકસાન
11 January, 2025 -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું
10 January, 2025 -
ઉદ્યોગ હોય કે કૃષિ.. સૌ કોઈ માટે વિકાસ સાધવાનો આ ઉત્તમ સમય
09 January, 2025 -
લખીમપુર ખેરીના રામચંદ્રના પોલીસ કસ્ટડીમાં મોતનો મામલો, સીઓ ધૌરહરા પીપી સિંહ ધમકી આપતા જાેવા મળ્યા..
09 January, 2025