મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ઈડીની ટીમ ગુરુવારે સાંજે ૭ વાગ્યે સર્ચ વોરંટ સાથે પહોંચી હતી. ટીમ તેમના ઘરની તપાસ કરી રહી છે. ઈડી તેમને ૧૦મો સમન્સ પણ આપશે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડમાંથી રાહત મેળવવાની કેજરીવાલની અરજી આજે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી...
અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ શક્ય
સંબંધિત ન્યૂઝ
-
આત્મનિર્ભર ભારત માટે યુરિયા-૨૦૨૬ માટે રાષ્ટ્રીય રોકાણ નીતિ (NIPU-૨૦૨૬) ને મંત્રીમંડળે મંજૂરી આપી
15 July, 2026 -
ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં થયેલી ઐતિહાસિક સદી અંગે, યાસ્તિકા ભાટિયાની માતા
14 July, 2026 -
દાનની ચોરીના આરોપમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, યુપી સરકાર અને રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી
13 July, 2026 -
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026
