અમદાવાદ શહેરના વિરાટ નગરમાં આવેલ ૧૦૦ વર્ષ જૂનું મામાદેવ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ અનુસંધાને મંદિરના સેવક અને પૂજારીએ કૉર્પોરેશનને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે દરખાસ્ત કરી હતી પરંતુ બીજા જ દિવસે મામાદેવ મંદિરમાં ચાલુ પ્રાર્થનામાં કોર્પોરેશન દ્વારા મંદિરને તોડવાનો પ્રયત્ન કરાતા વિરોધ સાથે પૂર્વ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસનું ઘેરાવ કરવામાં આવ્યું હતું…
એએમસી દ્વારા ૧૦૦ વર્ષ જુનુ મંદિર તોડવાના પ્રયાસ સામે વિરોધ
સંબંધિત ન્યૂઝ
-
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025 -
યાદીમાં ૨૯ બોગસ મતદારોના નામ, આરએસએસની હોય તેવા સ્થળે છેતરપિંડી, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ
29 November, 2025 -
પીએમ મોદીને મળવા અંગે ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમની ખેલાડી સુનિતા સરથે
28 November, 2025
