આજે દાંડીકૂચના ઐતિહાસિક દિવસે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના શુભહસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો વર્તમાનમાં ૫ એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમનું આશરે ૧૨૦૦ કરોડના ખર્ચે વિસ્તરણ કરાશે અને વિસ્તરણ બાદ સાબરમતી આશ્રમનું કદ ૫૫ એકર થશે...
અમદાવાદના સાબરમતી આશ્રમના પુન નિર્માણ કાર્યનો શુભારંભ
સંબંધિત ન્યૂઝ
-
ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 412 રનનો ટાર્ગેટ આપ્યો, વૈભવે 80 બોલમાં 175 રન ફટકાર્યા
06 February, 2026 -
રાજ્યસભામાં પીએમ મોદી કહે છે, “ગઈકાલે શું થયું – કોંગ્રેસના ‘યુવરાજ’, જેમના ‘શાતીર દિમાગ’ છે
05 February, 2026 -
સાંસદ રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ પર કરાયેલી ટિપ્પણી
04 February, 2026 -
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું, “મોદીજી ગુસ્સે ભરાયા છે.
03 February, 2026 -
રાહુલગાંધીની વાતને લઈને તમામ રાજનૈતિક પાર્ટીના બયાન
02 February, 2026
