આજે દાંડીકૂચના ઐતિહાસિક દિવસે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના શુભહસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો વર્તમાનમાં ૫ એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમનું આશરે ૧૨૦૦ કરોડના ખર્ચે વિસ્તરણ કરાશે અને વિસ્તરણ બાદ સાબરમતી આશ્રમનું કદ ૫૫ એકર થશે...
અમદાવાદના સાબરમતી આશ્રમના પુન નિર્માણ કાર્યનો શુભારંભ
સંબંધિત ન્યૂઝ
-
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026 -
ઇથેનોલ-મિશ્રિત ઇંધણ અંગે, ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, વર્તિકા શુક્લા
04 July, 2026 -
BPCLના પોતાના અધિકારીએ કેમેરા સામે સ્વીકાર્યું, ઇથેનોલ પેટ્રોલ 30% ઓછું માઇલેજ આપે છે.
02 July, 2026 -
રામ મંદિર દાન ઉચાપત આરોપી કરુણેશ પાંડેના પરિવારના સભ્ય પ્રભા શંકર કહે છે, (આરોપ) બિલકુલ ખોટો છે.
01 July, 2026 -
આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાંસદ ચંદ્રશેખર આઝાદ દલિત યુવાન કેતનના પરિવારને મળવા પહોંચ્યા
30 June, 2026
