હાલમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ બીજેપી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર અને નાના મોટા આંદોલન ચાલી રહ્યા છે જ્યારે ગુજરાત રાજ્યમાં પણ શિક્ષકોની ભરતી મુદ્દે નાના આંદોલનકારીઓ પોતાની માંગો બીજેપી સરકારને પહોંચાડવા માંગે છે શિક્ષકોની કાયમી ધોરણે ભરતી થાય અને તેઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી છુટકારો મળી રહે તે માટે અનેક શિક્ષકો ભેગા મળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા…
ગુજરાત રાજ્યમાં કાયમી ધોરણસર શિક્ષકોની ભરતી મુદ્દે પ્રદર્શન
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
