ભારત દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના એક ભાષણમાં જણાવ્યું કે, ભારતની વિકાસયાત્રાના આ અદ્ભુત કાલખંડમાં, દેવનું કામ હોય કે દેશનું કામ, બંને તીવ્ર ગતિએ થઈ રહ્યા છે. મોદીની ગેરંટીનો ઉદ્દેશ્ય સમાજના છેલ્લા પગથિયાં પર ઉભેલાં દેશવાસીના જીવનમાં પણ પરિવર્તન લાવવાનો છે. જ્યારે હાલમાં ભારત દેશમાં વિકાસના કાર્યો તેમજ ભારતના ખજાનાનો ખર્ચ સારી અને સાચી જગ્યાએ લાગી રહ્યા છે જેમાં દેશ માટે શસ્ત્રો, ભારત દેશની સુરક્ષા અને વિકાસ કાર્યોમાં સારી એવી રીતે ખર્ચ કરી રહ્યા છીએ, તેમજ પીએમએ સ્થાનિક લોકોના સાથ સહકાર માટેના વખાણ પણ કર્યા હતા…
ભારતની વિકાસ યાત્રામાં અદભુત તીવ્ર ગતિ ઃ પીએમ નરેન્દ્ર મોદી
સંબંધિત ન્યૂઝ
-
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025 -
યાદીમાં ૨૯ બોગસ મતદારોના નામ, આરએસએસની હોય તેવા સ્થળે છેતરપિંડી, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ
29 November, 2025
