ભારત દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના એક ભાષણમાં જણાવ્યું કે, ભારતની વિકાસયાત્રાના આ અદ્ભુત કાલખંડમાં, દેવનું કામ હોય કે દેશનું કામ, બંને તીવ્ર ગતિએ થઈ રહ્યા છે. મોદીની ગેરંટીનો ઉદ્દેશ્ય સમાજના છેલ્લા પગથિયાં પર ઉભેલાં દેશવાસીના જીવનમાં પણ પરિવર્તન લાવવાનો છે. જ્યારે હાલમાં ભારત દેશમાં વિકાસના કાર્યો તેમજ ભારતના ખજાનાનો ખર્ચ સારી અને સાચી જગ્યાએ લાગી રહ્યા છે જેમાં દેશ માટે શસ્ત્રો, ભારત દેશની સુરક્ષા અને વિકાસ કાર્યોમાં સારી એવી રીતે ખર્ચ કરી રહ્યા છીએ, તેમજ પીએમએ સ્થાનિક લોકોના સાથ સહકાર માટેના વખાણ પણ કર્યા હતા…
ભારતની વિકાસ યાત્રામાં અદભુત તીવ્ર ગતિ ઃ પીએમ નરેન્દ્ર મોદી
સંબંધિત ન્યૂઝ
-
ગુજરાતમાં આજે બ્રિટીશ શાસન છે, જ્યાં ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. અમિત ચાવડા
15 June, 2026 -
“ગઈકાલે રાત્રે 8 વાગ્યે, મેં 100% ઇથેનોલ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
13 June, 2026 -
મમતા બે ધાર્મિક સમુદાયો વચ્ચે સંઘર્ષ ઉશ્કેરે છે, સ્વાર્થ મત બેંક માટે, ફરિયાદી તુષાર કાંતિ દાસ
12 June, 2026 -
દિલ્હી: ભારત સરકાર, નાગાલેન્ડ અને આસામ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર સમયે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
11 June, 2026 -
“ગઈકાલે જ, ૮૬,૦૦૦ લોકોને આયુષ્માન ભારત હેઠળ મફત સારવાર મળી, નીતિ આયોગના ભૂતપૂર્વ સભ્ય ડૉ. વી.કે. પોલ
10 June, 2026
