નીતિશ કુમારે પોતાના ભાષણોમાં જણાવ્યું હતું કે, ગમે તે થાય પરંતુ હું ક્યારે બીજેપી પાર્ટીને જાેઈન નહી કરું, તેઓએ ગરીબોથી વાયદો કર્યો હતો કે, તેઓ ફરીથી ગરીબોને લુંટનાર પાર્ટીમાં નહી જાય, ભગવાન તેઓને સદબુધ્ધી આપે તેવું બિહારના જ કોંગ્રેસ અધ્યક્ષશ્રી ખરગેએ પોતાના એક ભાષણમાં જણાવ્યું હતું…
નિતીશકુમારે કહ્યું હતું કે, હું મરી જઈશ પણ બીજેપીમાં નહીં જાઉ કોંગ્રેસના અધ્યક્ષશ્રી ખરગે
સંબંધિત ન્યૂઝ
-
દિલ્હી:પેટ્રોલિયમ-કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ(માર્કેટિંગ-ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્મા કહે છે
14 March, 2026 -
બહુજન સમાજ પાર્ટી ના સ્થાપક કાંશીરામની જન્મજયંતિમાં હાજરી આપતા, લોકસભાના સાંસદ રાહુલ ગાંધી કહે છે
13 March, 2026 -
લોકસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ
12 March, 2026 -
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026
