ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજિત કાવતરુ હોવાનો ચોંકાવનારો ખુલાસો, જાણો કોની સામે ફરિયાદ નોંધાઈ

ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાના બનાવમાં 32 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ, જાણો કોની સામે ફરિયાદ નોંધાઈ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગુજરાતનાં ખેરાલુમાં પણ ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમ્યાન શોભાયાત્રા ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનાં કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે … Continue reading ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજિત કાવતરુ હોવાનો ચોંકાવનારો ખુલાસો, જાણો કોની સામે ફરિયાદ નોંધાઈ