કરૂણા અભિયાનઃ ઉત્તરાયણનાં તહેવારે અમદાવાદમાં 2000થી વધુ ઘાયલ પક્ષીઓ અને પ્રાણીઓની સારવાર

રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે કુલ 4476 ઇમરજન્સી કોલ મળ્યા હતા, જીવદયા અને બર્ડ રેસ્ક્યૂ કેન્દ્રોમાં અનેક ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈઅમદાવાદ ફાયર વિભાગને પક્ષીઓના રેસ્ક્યુ માટે ત્રણ દિવસમાં 62 કોલ મળ્યા, પતંગની દોરીથી 10 પક્ષીના મોત, 70થી વધુ ઘવાયા ઉત્તરાયણ તહેવાર દરમિયાન પશુ-પક્ષીઓ તેમજ પ્રાણીઓને પતંગની દોરી વાગવાથી ગંભીર ઈજા થાય છે. આ વર્ષે પણ પતંગની દોરીએ … Continue reading કરૂણા અભિયાનઃ ઉત્તરાયણનાં તહેવારે અમદાવાદમાં 2000થી વધુ ઘાયલ પક્ષીઓ અને પ્રાણીઓની સારવાર