અમેરિકાએ પણ લાદેનની કબર બનવા દીધી નહીં, ઔરંગઝેબ વિવાદ વચ્ચે શિંદેનો તીખો કટાક્ષ
સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યાની આસપાસ મધ્ય નાગપુરના ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. એવી અફવા ફેલાઈ હતી કે ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી કરતા જમણેરી સંગઠન દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન એક સમુદાયના ધાર્મિક ગ્રંથને બાળી નાખવામાં આવ્યો હતો. મુઘલ સમ્રાટ ઔરંગઝેબના મકબરા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ … Continue reading અમેરિકાએ પણ લાદેનની કબર બનવા દીધી નહીં, ઔરંગઝેબ વિવાદ વચ્ચે શિંદેનો તીખો કટાક્ષ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed